ગુજરાતમાં સરકારને ફરજના નામે ઊંઠાં ભણાવતા 134 શિક્ષકોને ઘરભેગા કરવામાં આવતા ખળભળાટ
બાળકોમાં શિક્ષણરૂપી જ્ઞાન થકી જીવનનું ઘડતર કરાવતા શિક્ષકો જ જ્યારે ગુલેબાજ અને ઊંઠાં ભણાવતા નીકળે ત્યારે દોષ કોને દેવો?આવું જ કંઈક ગુજરાત રાજ્યના શિક્ષણ જગત
બાળકોમાં શિક્ષણરૂપી જ્ઞાન થકી જીવનનું ઘડતર કરાવતા શિક્ષકો જ જ્યારે ગુલેબાજ અને ઊંઠાં ભણાવતા નીકળે ત્યારે દોષ કોને દેવો?આવું જ કંઈક ગુજરાત રાજ્યના શિક્ષણ જગત
Featured | દેશ | સમાચાર, ગુજરાત ATS દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો
Featured | સમાચાર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ
બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું
ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે.ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે.
સમાચાર ,ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડા, રાજ્યમાં કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા