ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વાલિયા ખાતે ઉજવણી, મંત્રી મુકેશ પટેલે કર્યું ધ્વજવંદન
ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદ ભારતના 79 માં સ્વાતંત્ર પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું