મુંબઇ ઇન્ડિયન્સની સતત હાર વચ્ચે હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
IPL 2024ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આ મેચ આજે એટલે કે 1 એપ્રિલે મુંબઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.
ઓફ સ્પિનર આર અશ્વિને હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે, જે IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ કરતી વખતે નિષ્ફળ રહ્યો હતો.
અભિનેતા સોનુ સૂદ ક્રિકેટરોના સમર્થનમાં બહાર આવ્યો છે અને ચાહકોને વિનંતી કરી છે કે તેઓ એવા ખેલાડીઓનું સન્માન કરે જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે.
ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી
આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે.