અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ રથયાત્રાઓનું C.M.ડેશબોર્ડના માધ્યમથી નિરીક્ષણ કર્યું
આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે
આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે
રાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક
ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ દેશભરના સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
કોડીનાર તાલુકામાં જત્રાખડી ગામે ગોસ્વામી સમાજની ૮ વર્ષની બાળાપર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવાના બનાવના ઝાલાવાડમાં પડઘા પડ્યા છે
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે.
જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.