માઈગ્રેનનો દુખાવો વારંવાર પરેશાન કરે છે, આ 3 ઉપાયો કરશે મદદ .
માઈગ્રેનને કારણે વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. એકવાર માઈગ્રેનનો દુખાવો શરૂ થઈ જાય, તે ઘણી મુશ્કેલીનું કારણ બને છે. પરંતુ આ દુખાવો ઓછો કરવા માટે નિષ્ણાતોએ આયુર્વેદના ત્રણ સરળ ઉપાયો વિશે માહિતી આપી છે.