અંકલેશ્વર : હસ્તી તળાવ નજીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું, લોકોને મળશે આરોગ્યલક્ષી સેવાનો લાભ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સ્થિત હસ્તી તળાવ નજીક આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.