કમળ કાકડીનું સેવન કેવી રીતે છે ફાયદા કારક, જાણો તેના વિશે
કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તે અનેક ગુણોથી ભરેલું છે. કમળના મૂળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.
કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તે અનેક ગુણોથી ભરેલું છે. કમળના મૂળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ કોઈ દવાથી ઓછું નથી. તેના સેવનથી થાઈરોઈડમાં રાહત મળે છે. તેમાં મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ થાય છે.
આ તહેવારોની સિઝનમાં ભજીયા એટલે કે વડા જેમ કે બટેટા વડા, મેથીના અને મરચાં નાં અનેક જાતના વડા બનાવવામાં આવે છે ત્યારે વડામાં પણ હેલ્ધી બનાવી શકાય જેમ કે ઓટ્સ વડા મોટા ભાગે ઓટ્સએ ડાયટમાં ખાવામાં આવે છે,
બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે દરેક ઉંમરના લોકોમાં હાડકાં નબળા હોવાની ફરિયાદ રહે છે. જેના કારણે તમારે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
બિનઆરોગ્યપ્રદ આહાર, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું , ચા અને કોફીનું વધુ પડતું સેવન અને તણાવને કારણે એસિડિટી/ગેસની સમસ્યા થઈ શકે છે.
સ્વસ્થ રહેવા માટે, આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ, બી, સી અને ડી જેવા અન્ય પોષણની જરૂર હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલ કરવા માટે મેથીના પાણીનું સેવન કરી શકે છે. આ પીણાના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબર પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.