તહેવારોમાં મીઠાઈઓ ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો હેલ્ધી અને ટેસ્ટી વધારેલી વેજીટેબલ ખિચડી, જાણો સરળ રેસેપી.....
તહેવારોની સિઝન હવે પૂરી થઈ ગઇ છે. ત્યારે તહેવારોમાં બધાએ ઘણા બધા ફરસાણ અને મીઠાઈઓ ખાધી જ હશે.
તહેવારોની સિઝન હવે પૂરી થઈ ગઇ છે. ત્યારે તહેવારોમાં બધાએ ઘણા બધા ફરસાણ અને મીઠાઈઓ ખાધી જ હશે.
ભારતીય રસોઇમાં ઘીનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ પણ ખાદ્યપદાર્થ શુદ્ધ તાજા દેશી ઘી બને છે, ત્યારે તેનો સ્વાદ તરત જ બમણો થઈ જાય છે.
રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે.
એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.
ભીંડાનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. ભિંડાના શાકનો ટેસ્ટ ફિકો લાગે છે. આ કારણે જ ઘણા લોકોને ભીંડાનું શાક નથી ભાવતું,
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. હળદરનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
ગુજરાતી ઘરોમાં મગનું શાક કે મગની દાળ તો બનતી જ હોય છે. પણ શું તમે જાણો છો કે આ મગની દાળમાંથી હેલ્ધી પરાઠા પણ બની શકે છે.