મનોરંજન વાયનાડ ભૂસ્ખલન: અલ્લુ અર્જુન બાદ ચિરંજીવી અને રામ ચરણ કરી મદદ તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હતા. સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા ગુમ થયા By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા દુબઈમાં ભારે વરસાદના કારણે આવ્યું પૂર, લોકો નાની નાની બોટ લઈને નીકળ્યા બન્યા મજબૂર.... ભારે વરસાદની સ્થિતિને લઈને આખું દુબઈ જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી જ ભારે વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયાના પૂરઅસરગ્રસ્ત ગામડાઓની વ્હારે આવી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા,વાંચો શું કરી સહાય ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે સરફુદીન ગામે પુરગ્રસ્ત વિસ્તારીની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું.... નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : નર્મદાનાં પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં જોવા મળી નારાજગી, સરકાર પાસે કરાઇ સહાયની માંગ.... નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. By Connect Gujarat 18 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય... સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. By Connect Gujarat 10 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn