અંકલેશ્વરમાંથી 14 વર્ષીય યુવક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.
ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે
ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું
તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હતા. સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા ગુમ થયા
અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદની સ્થિતિને લઈને આખું દુબઈ જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી જ ભારે વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.