અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓએ સરકાર પાસેથી રક્ષણની માગ સાથે રેલી યોજી હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિંદુઓના સૌથી મોટા અને ધાર્મિક તહેવાર દિવાળીને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે.હિન્દુ પરિવારને 10 હજાર રૂપિયાની સહાય
પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે.
ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી