ચૈત્ર નવરાત્રીના નવ દિવસ, નવ રંગો, પૂજાથી લઈને પોશાક સુધી, તેમને આ રીતે સમાવિષ્ટ કરો
નવરાત્રીમાં પૂજા અને ઉપવાસ સિવાય એક બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ છે અને તે છે રંગો.
નવરાત્રીમાં પૂજા અને ઉપવાસ સિવાય એક બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ છે અને તે છે રંગો.
હિન્દુ ધર્મમાં પુર્ણિમા તિથીનું ખાસ મહત્વ રહેલું છે, અન્નપૂર્ણા જયંતિ માગસર મહિનાની માર્ગશીર્ષ પૂર્ણિમાનીએ ઉજ્વવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર કે જે ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા કરવામાં આવે છે ત્યાં ગરીબી ક્યારેય રહેતી નથી. એવું પણ માનવામાં આવે છે
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, દરેક લોકો અલગ અલગ પ્રકારની સજાવટ અને પુજા કરીને ઊજવતાં હોય છે
આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય
ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે.