તિરુપતિના લાડુમાં પશુની ચરબી મળી, ભાજપે કહ્યું હિન્દુઓનું અપમાન
TDPએ એવો આક્ષેપ કર્યો હતો કે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે લેબમાં તેની પુષ્ટિ થઈ છે.
TDPએ એવો આક્ષેપ કર્યો હતો કે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે લેબમાં તેની પુષ્ટિ થઈ છે.
મોદી સરકારે વન નેશન-વન ઇલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી.
દિલ્હી એનસીઆર સહિત અન્ય રાજ્યોની સાથે યુપી અને બિહારમાં વરસાદને કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. ક્યારેક વાતાવરણ ખુશનુમા હતું
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સદીની ભાગીદારીના આધારે ભારતે ગુરુવારે મજબૂત સ્થિતિમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત આણ્યો હતો.
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.