JNUમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો !
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો. ABVP દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો. ABVP દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી દિલ્હી બેઠક પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
ભારતમાં મેલેરિયા રોગના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં મેલેરિયાના કેસ 2017માં 6.4 મિલિયનથી ઘટીને 2023માં 2 મિલિયન થઈ ગયા છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત 2035 સુધીમાં તેનું સ્પેસ સ્ટેશન બનાવશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે.
સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે.