આ મંદિર દિવાળી પર જ ખુલે છે, આખું વર્ષ દીવો બળતો રહે છે
દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર છે જે દિવાળીના દિવસે જ ખોલવામાં આવે છે. આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે જણાવીએ.
દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર છે જે દિવાળીના દિવસે જ ખોલવામાં આવે છે. આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે જણાવીએ.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના ઉમેદવારોએ જીત માટે તમામ પ્રયાસો કર્યા છે. યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને અસર કરી શકે છે
ભારતે ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલાઓએ ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં
રાજસ્થાનમાં ગોઝારો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો અકસ્માત થયો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.
દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે તેની મોટી કમાણી માટે આપણે ભારતીયોનો પણ મોટો આધાર છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે.