અમદાવાદ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા સન્માન સાથે તિરંગાનું વેચાણ શરૂ…
સમગ્ર ભારતમાં દેશને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે