IND vs SA: શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે, BCCI એ બીજી ટેસ્ટ અંગે અપડેટ આપી
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, BCCI એ પુષ્ટિ આપી છે.
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, BCCI એ પુષ્ટિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને મળ્યા. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને તેમને ન્યાય અપાવવામાં આવશે.
મેચ દરમિયાન, ઐયર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. તેણે કેચ પકડ્યો, પરંતુ તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ.
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવાળીની રાત્રિએ વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને 2 માસૂમ બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.