ભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
ફેમસ પ્લેબેક સિંગર અરિજીત સિંહ આ સમયે તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે.
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વૃદ્ધ પર રખડતાં શ્વાનોએ હુમલો કરતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.