અંકલેશ્વર: ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં દીક્ષાંત સમારોહ યોજાયો, 72 તાલીમાર્થીઓને અપાયા સર્ટિફિકેટ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે 24 ટ્રેડના ઉત્તીર્ણ થયેલ 72 તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે 24 ટ્રેડના ઉત્તીર્ણ થયેલ 72 તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો
શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધ્યાર્થીઓ આઇટીઆઇ સાથે કૌશલ્ય વિકાસ કરી શકે તે માટે ઓનલાઇન વાઇફાઇથી સુસજ્જ આધુનિક નવા ફિચર્સ સાથેના કોમ્પયુટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા
અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું