જુનાગઢ : ગરવા ગિરનાર પર વેપારીઓને ટેટ્રા પેકમાં પાણી વેચવાની મંજૂરી, તંત્રનો વિકલ્પ સ્વીકારવામાં આવ્યો...
આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈકર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે.
આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈકર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે.
ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના અમલવારી મુદ્દે ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જુનાગઢમાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ નોંધાયા હતા. આ અકસ્માતમાં શહેરના મધુરમ વિસ્તારના 2 લોકોએ જીવ ગુમાવ્યા
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું સતાધાર ધામ રમણીય ધાર્મિક સ્થળ છે,
માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોકુલનગર સોસાયટીમાં પહેલા માળેથી બાળક રમતા રમતા નીચે પટકાવાની ઘટના સામે આવી છે