ભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં પૂ.મોરારીબાપુની રામકથા યોજાશે
ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે હાલ ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે હાલ ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.
ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે આકર્ષણ સમાન હોડીઘાટ જ બંધ થઈ જતા યાત્રાળુઓ અટવાયા હતા
કબીરવડ ખાતે શનિ જયંતિએ બનેલી કરૂણાંતિકા, યુવાનોની ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં