ભરૂચ : કસક ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ, હવે ડેકોરેશન કરાશે
ભરૂચના કસક ગરનાળાની લંબાઇ વધીને સાડા પાંચ મીટર થઇ ચુકી છે. ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ થતાં તેને વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકી દેવાયું છે.
ભરૂચના કસક ગરનાળાની લંબાઇ વધીને સાડા પાંચ મીટર થઇ ચુકી છે. ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ થતાં તેને વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકી દેવાયું છે.
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે ગમે ત્યાં વાહનો પાર્ક કરી જતાં રહેતાં લોકોને મેમો આપવાની કામગીરી શરૂ કરી છે.
ભરૂચના કસક ગરનાળાને પહોળુ કરવાની કામગીરી, દાદર દૂર કરવાનો લેવાયો હતો નિર્ણય.
કસક ગરનાળાનું કરાઇ રહયું છે વિસ્તૃતિકરણ, કામગીરી દરમિયાન દાદર બંધ થઇ જાય તેવી સ્થિત.