બોટાદ : શ્રી કષ્ટભંજન દેવને ત્રિરંગાની થીમવાળા વાઘા સહિત ફુલોનો દિવ્ય શણગાર કરાયો…
પવિત્ર શનિવાર નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
પવિત્ર શનિવાર નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો....
હનુમાનજી દાદાના સિંહાસનને હિમવર્ષાની ઝાંખીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા
ગુજરાત | Featured | સમાચાર, ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર- ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી