કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, 7 લોકોના મોત
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ અને રાજસ્થાનના અન્ય ભક્તોના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ અને રાજસ્થાનના અન્ય ભક્તોના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
હેલિકોપ્ટર અકસ્માતને ગંભીરતાથી લેતા, મુખ્યમંત્રી ધામીએ હેલિકોપ્ટર સંચાલન અંગે કડક સૂચનાઓ જારી કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક SOP તૈયાર કરવી જોઈએ
હવામાન વિભાગે બુધવાર 21-મે ના રોજ ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને 30-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે.
ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન થયું નથી
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમની પર્વતમાળા પરિયોજના હેઠળ ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમી લાંબી રોપવે પરિયોજનાને મંજૂરી આપી
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.