અંકલેશ્વર: ખરોડ ગામની સીમમાંથી એક મહિનામાં બીજી વાર દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો !
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ નાસતા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગની કચેરી ક્ષેત્રિય તપાસ ટીમના અધિકારીઓ દ્વારા તારીખ ૫મી ફેબુઆરીના અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી
કોન્સટાઇન ઝુલસ્કેએ જર્મનીથી કોઇમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023 ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે યોજાયેલ લોક દરબારમાં હાજરી આપી હતી