અંકલેશ્વર: કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું કરાયુ ખાતર્મુહુત
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 11માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કુલ 6 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.