ભરૂચ:કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી
ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચમાં આજે ચુટણીનું મહાપર્વ, લોકો કરી રહ્યા છે મતદાન, કિન્નર સમાજ દ્વારા કરાયુ મતદાન. અન્ય લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા કરાય અપીલ.
મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતાં કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી
ભરૂચ જિલ્લા કિન્નર સમાજ દ્વારા કબ્રસ્તાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સુરતના કુંવર રાજવીર વિશે તમે સાંભળ્યું હશે. આ કિન્નરે આર્થિક રીતે પગભર થવા માટે ફરસાણની દુકાન શરૂ કરી છે