જો બાળકને ડેન્ગ્યુ થયો હોય, તો તેને ઝડપથી સાજા થવા માટે ખવડવામાં આ વસ્તુનો કરો ઉપયોગ
બદલાતી મોસમમાં, ખાસ કરીને શરદીના પ્રારંભમાં, શરદી, ગળામાં ખરાશની સાથે, બીજી સમસ્યા જે વધે છે તે છે ડેન્ગ્યુ. આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાનો ચેપ ઝડપથી વધે છે.
બદલાતી મોસમમાં, ખાસ કરીને શરદીના પ્રારંભમાં, શરદી, ગળામાં ખરાશની સાથે, બીજી સમસ્યા જે વધે છે તે છે ડેન્ગ્યુ. આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાનો ચેપ ઝડપથી વધે છે.
જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો તણાવથી દૂર રહો અને દરરોજ કસરત અને યોગ કરો. આ ઉપરાંત મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે એવો સમય આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ લઈ શકો છો.
કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તે અનેક ગુણોથી ભરેલું છે. કમળના મૂળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.
શિયાળામાં ડ્રાયનેસની સમસ્યા ઘણી વધી જાય છે અને જો તમે ધ્યાન ન આપો તો સ્થિતિ વધુ ગંભીર બની જાય તો આ સમસ્યાને દૂર કરવા માટે નહાવાના પાણીમાં આ તેલ મિક્સ કરો અને પછી જ ફરક જુઓ.
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ કોઈ દવાથી ઓછું નથી. તેના સેવનથી થાઈરોઈડમાં રાહત મળે છે. તેમાં મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ થાય છે.
આ તહેવારોની સિઝનમાં ભજીયા એટલે કે વડા જેમ કે બટેટા વડા, મેથીના અને મરચાં નાં અનેક જાતના વડા બનાવવામાં આવે છે ત્યારે વડામાં પણ હેલ્ધી બનાવી શકાય જેમ કે ઓટ્સ વડા મોટા ભાગે ઓટ્સએ ડાયટમાં ખાવામાં આવે છે,