અમરેલી : ખેડૂતનું મારણ કરતી સિંહણ,માનવ મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી,ટ્રેકટરનો કર્યો ઉપયોગ
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે સીમ વિસ્તારમાં માલધારી અને વન વિભાગના કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.