ભરૂચ : અયોધ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...
અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.
અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી.
આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.
વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.