ભરૂચ : વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં પાલેજ ખાતે લોક દરબાર યોજાયો...
વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું.