ભરૂચભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ઝંઝાવાતી સભા ગજવી અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે By Connect Gujarat 18 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારીપત્રો ભરાયા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા By Connect Gujarat 18 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં જન સેલાબ ઉમટ્યુ, ભાજપ સામે ભવ્ય જીતનો ભર્યો હુંકાર ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભા બેઠક પર 3 દિવસમાં 51 ફોર્મ ઉપડ્યા,કુલ 9 ફોર્મ ભરાયા ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો By Connect Gujarat 16 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું By Connect Gujarat 15 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ભાજપ દ્વારા યુવાનો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે બેઠક યોજી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મત લેવા સુરત-નવસારી જાવ અમારા ગામમાં આવવું નહીં, જુઓ કયા ગામોમાં લાગ્યા બેનર સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશસહારનપુરમાં PM મોદીએ કહ્યું, 'હું દેશને ઝૂકવા નહીં દઉં, ઈન્ડી ગઠબંધનની લડાઈ શક્તિની વિરુદ્ધ..! આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn