Connect Gujarat

You Searched For "Maa Durga"

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : માઁ દુર્ગાની આઠમી શક્તિ “મહાગૌરી”ની પૂજા કરવાનો પૌરાણિક મહિમા..

22 Oct 2023 3:04 AM GMT
હિન્દુ ધર્મમાં આ શારદીય મહાન નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે...

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ છે 10 હાથવાળી દેવી ચંદ્રઘંટા…

17 Oct 2023 2:57 AM GMT
આસો મહિનાની નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિમાં વધારે મહત્વ રહેલું છે. આ આસો મહિનાની નવરાત્રી દરમિયાન માઁ ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે,...

શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા......

15 Oct 2023 10:43 AM GMT
આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.

જુનાગઢ : આજથી શારદીય નવરાત્રિનો ધૂમધામથી પ્રારંભ, માં અંબાના શિખરે ઘટ્ટ સ્થાપન કરી કર્યો નવરાત્રિનો પ્રારંભ......

15 Oct 2023 7:15 AM GMT
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં આવેલા ગરબા ગિરનાર પર બિરાજમાન માં અંબાના શિખર પર ઘટ્ટસ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં...

નવરાત્રિ પહેલા પુજા ઘરમાંથી હટાવો આ સામાન, નહિતર માતા થઈ જશે ક્રોધિત પૂજાનું ફળ પણ નહીં મળે….

14 Oct 2023 8:35 AM GMT
નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીમાં દરરોજ કરો દુર્ગા સ્તોત્રનો પાઠ, મળશે તમામ દુ:ખમાંથી મુક્તિ

23 March 2023 8:05 AM GMT
માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં ઉજવાતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે.

સુરત: પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા

26 Sep 2022 6:31 AM GMT
સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં...

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત

26 Sep 2022 5:45 AM GMT
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.

ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?

25 Sep 2022 1:02 PM GMT
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે

નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..!

25 Sep 2022 5:41 AM GMT
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે.

ભારતના આ 8 પ્રખ્યાત શહેરોના નામ માઁ દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો

20 Sep 2022 11:22 AM GMT
માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે,

આ નવરાત્રિમાં માતા દુર્ગા આવશે હાથી પર સવાર થઈને જાણો તે છે શુભ કે અશુભ

14 Sep 2022 6:54 AM GMT
શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે...