નવરાત્રી 2024 શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા...... આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે. By Connect Gujarat 15 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : આજથી શારદીય નવરાત્રિનો ધૂમધામથી પ્રારંભ, માં અંબાના શિખરે ઘટ્ટ સ્થાપન કરી કર્યો નવરાત્રિનો પ્રારંભ...... By Connect Gujarat 15 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન નવરાત્રિ પહેલા પુજા ઘરમાંથી હટાવો આ સામાન, નહિતર માતા થઈ જશે ક્રોધિત પૂજાનું ફળ પણ નહીં મળે…. નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ચૈત્ર નવરાત્રીમાં દરરોજ કરો દુર્ગા સ્તોત્રનો પાઠ, મળશે તમામ દુ:ખમાંથી મુક્તિ માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં ઉજવાતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે. By Connect Gujarat 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજા આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે? નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે By Connect Gujarat 25 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..! આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે. By Connect Gujarat 25 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભારતના આ 8 પ્રખ્યાત શહેરોના નામ માઁ દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે, By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn