Home > mann ki baat
You Searched For "mann ki baat"
આજે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', નવરાત્રી અને રશિયા-યુક્રેન યુદ્ધ પર કરી શકે છે ચર્ચા
27 March 2022 4:01 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો...
ભરૂચ: વાલિયાના કોંઢ ગામ ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાનોએ પી.એમ.મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો
27 Feb 2022 11:46 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરવામાં આવ્યું હતું
કોણ છે તાંઝાનિયાના ભાઈ-બહેન...?, જેમનો PM મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો
27 Feb 2022 7:52 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત'માં તાંઝાનિયાના ટિકટોક સ્ટાર્સ કિલી અને નીમા વિશે વાત કરી હતી.
પી.એમ.મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને કર્યું સંબોધન,વાંચો તેમની વાતના અંશો
30 Jan 2022 10:59 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ.
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે 'મન કી બાત', 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ
23 Jan 2022 5:24 AM GMTપીએમ મોદી આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં રાષ્ટ્રને સંબોધિત કરશે.
PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે 'મન કી બાત', કરી શકે છે આ વિષે ચર્ચા
28 Nov 2021 4:16 AM GMTPM નરેન્દ્ર મોદી મન કી બાતમાં લોકો સાથે વાર્તાલાપ કરશે. આ શો ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ, પીએમઓ અને મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઈવ સ્ટ્રીમ...
મન કી બાતમાં PM મોદીએ તહેવારોમાં ફરી યાદ કરાવતા કહ્યું- 'શોપિંગ એટલે વોકલ ફોર લોકલ'
24 Oct 2021 7:11 AM GMTદેશને સંબોધિત કરતા PM મોદીએ 100 કરોડ રસીકરણના ડોઝ માટે સ્વા્થ્યકર્મીઓનો આભાર માન્યો.
નરેન્દ્ર મોદીના સુશાસનના 20 વર્ષ પૂર્ણ થવા પર અમિત શાહની "મન કી બાત",વાંચો પી.એમ.અંગે શું કહ્યું
10 Oct 2021 9:15 AM GMTગરવા ગુજરાતનો હુંકાર, ઉદ્દંડ પાડોશીને દંડ અને ન્યૂ ઈન્ડિયાનો મંત્ર આપનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 20 વર્ષ પૂર્ણ થયાં છે. ગુજરાતના...
ભરૂચ: પી.એમ.મોદીનું મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સંબોધન લોકોએ સાંભળ્યુ
26 Sep 2021 8:48 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચમાં 2 સ્થળોએ કાર્યક્રમ...
'મન કી બાત': પીએમ મોદીએ ઓલિમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની કરી અપીલ
27 Jun 2021 6:58 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા 78મી વખત દેશને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કરી મન કી બાત, સમજાવ્યું જળ સંચયનું મહત્વ
28 Feb 2021 8:31 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ થઈ મન કી બાત કરી હતી. જેમાં દેશવાસીઓને જળ સંચયનો સંદેશ આપ્યો છે. માઘ મેળાના પ્રારંભથી પોતાના માસિક...
વડા પ્રધાને લાલ કિલ્લાની હિંસા અંગે વ્યથા વ્યક્ત કરી, 30 લાખ કોરોના વોરિયર્સના રસીકરણથી ખુશ, જાણો- 'મન કી બાત'નાં મુદ્દા
31 Jan 2021 7:59 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 2021માં પ્રથમ વખત 'મન કી બાત' આપી હતી. આ દરમિયાન તેમણે પ્રજાસત્તાક દિનના દિવસે લાલ...