નર્મદા : એસટી મોરચાની દ્વિદિવસીય ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન
કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે યોજાયેલ દ્વિદિવસીય એસટી મોરચાની ચિંતન બેઠકનો સમાપન સમારોહ યોજાયો હતો.