અંકલેશ્વર: વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિરનું કરાયુ આયોજન
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ સુંદર વક્તવ્ય આપ્યું હતું.