ભરૂચ : હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રિય ધ્યાનોત્સવ, ખ્યાતનામ વક્તાઓએ આપ્યું સુંદર વક્તવ્ય...
શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ સુંદર વક્તવ્ય આપ્યું હતું.