ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાનું દુખદ નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી પહોચ્યા હતા
ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે.
અમદાવાદની GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને NSUI વિધાર્થી પાંખ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે.
ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે બેઠક મળશે.
સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પગાર વધશે, મોંઘવારી ભથ્થાની જાહેરાત બાદ પગારમાં થયો વધારો.