અમરેલી : લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી, અવિરતપણે 30 દિવસથી થઈ રહી છે મેઘમહેર..!
સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ.
સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ.
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા સારા વરસાદને લઈને ધરતીપુત્રો દ્રારા ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.