ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.
રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશમાં 9 દિવસ વહેલું પહોંચી ગયું છે.
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે બેસન કચોરી કેવી રીતે બનાવી શકાય છે.
ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારોમાં, દર વર્ષે ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળે છે, જેના કારણે માત્ર જાનમાલનું નુકસાન જ નથી થતું પરંતુ પ્રવાસીઓની રજાઓ પણ બગડે છે.
અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી
ખીલ, ચહેરા પર ત્વચાની એલર્જી એ એવા રોગો છે જે વરસાદની ઋતુમાં સામાન્ય છે. ચોમાસામાં કેટલાક ગંભીર રોગો થાય છે જેના શરૂઆતના લક્ષણો તમે અવગણો છો. આ લેખમાં વાંચો આ કયા રોગો છે અને તેનાથી કેવી રીતે બચવું.
વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી..