ગુજરાતમોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી ન.પા.ના ચીફ ઓફિસર સામે એક્શનમાં આવી પોલીસ, વાંચો શું થઈ રહી છે કાર્યવાહી મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી હોનારત: ૩ મુખ્ય મુદ્દા તપાસવા જરૂરી,માત્ર ફ્લોરિંગ બદલાયું: સરકારી વકીલ 30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદમોરબી હોનારતની "અસર" અમદાવાદના અટલ બ્રિજ પર, મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરાય... મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી હોનારત : ઓરેવાના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં, 2 દિવસથી પરિવાર સાથે ગાયબ... મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાસુરત : મોરબી દુર્ઘટનાના મૃતકો માટે વિદ્યાકુંજ શાળા પરિવારે 150 મિનિટનું મૌન પાળી નિઃશબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરી... મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને નવી સીવીલ હોસ્પિટલ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરાય... મોરબીની ગોઝારી દુર્ઘટનાના તમામ મૃતકો માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે શોક સંદેશ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn