મ્યાનમારમાં ફરી 5.5 ની તીવ્રતાનો ભૂકંપ, ગયા મહિને પણ મચી હતી ભારે તબાહી
૨૮ માર્ચે આવેલા ૭.૭ ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ રવિવારે સવારે મ્યાનમારમાં ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
૨૮ માર્ચે આવેલા ૭.૭ ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ રવિવારે સવારે મ્યાનમારમાં ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મ્યાનમારના વિદ્રોહી જૂથ અરાકાન આર્મીએ બાંગ્લાદેશને અડીને આવેલા શહેર માઉંગદાવ પર કબજો કરવાનો દાવો કર્યો છે. માઉંગદાવ એ અરાકાન રાજ્યનો ઉત્તરીય વિસ્તાર છે.
ભારત દ્વારા બનાવવામાં આવી રહેલો આ ફ્રન્ટિયર હાઇવે તવાંગ, માગો, અપર સુબનસિરી, અપર સિનાગમાંથી પસાર થશે અને વિજયનગર પર સમાપ્ત થશે. હાઈવેની આસપાસના લગભગ 1,683 ગામડાઓને તેના દ્વારા જોડવામાં આવશે
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે,
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવેનું લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
મ્યાનમારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાના કારણે કોઈ જાન-માલને નુકસાન નહી થયું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.