ભરૂચભરૂચ: ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, ન.પા.તંત્ર ક્યારે કરશે કામગીરી? ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. By Connect Gujarat 27 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી... સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 29 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાલિકા કર્મીઓની હડતાળને મળ્યું સફાઈકર્મીઓનું સમર્થન, દિવાળી ટાણે જોવા મળી શકે છે કચરાપેટીઓ ઉભરાતી..! દિવાળીએ જ ભરૂચ શહેરમાં ગંદકી તેમજ કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે. જેથી શહેરીજનોને હાલાકી વેઠવાનો પણ વારો આવી શકે છે. By Connect Gujarat 20 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને કરાય ઉગ્ર રજૂઆત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી By Connect Gujarat 03 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : 24 કલાકમાં જંબુસર બાયપાસ બિસ્માર રોડનું સમારકામ હાથ નહીં ધરાય, તો ઉગ્ર આંદોલન કરવા સ્થાનિકોની ચીમકી... બાયપાસ રોડથી કંથારીયાનો માર્ગ અત્યંત બિસ્માર, માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો By Connect Gujarat 20 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : માર્ગ પર ઉડતી ધૂળ સ્થાનિકો માટે બની માથાના દુ:ખાવા સમાન, પાલિકાનું ધૂળ સાફ કરતું મશીન જ ધૂળ ખાતું હોવાનો આક્ષેપ હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે... By Connect Gujarat 01 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શહેરમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ બાબતે આજે પણ થયો વિવાદ, ન.પા.દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે અપનાવાયો નવો રસ્તો ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરભરના કચરાનો નિકાલ જે.બી.મોદી પાર્ક નજીક કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો By Connect Gujarat 23 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના કોટ બારણામાં પાણીની ઓવરહેડ ટાંકી અતિ જર્જરિત, ટાંકી ઉતારી લેવા વિપક્ષ દ્વારા રજૂઆત ટાંકીની નજીકમાં જ આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને રહેણાંક વિસ્તારના લોકોને ભય સતાવી રહ્યો છે.. By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મૃતક પશુઓના નિકાલ માટે પાલિકા પાસે જગ્યાનો અભાવ, સ્થાનિકોમાં રોગચાળાનો ભય... પાલિકા પાસે મૃતક પશુઓના નિકાલ માટે જગ્યાનો અભાવ, નગરપાલિકાના ગેરેજમાં મૃતક પશુ ભરેલા 2 ટેમ્પા પાર્કિંગ By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn