ભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ
કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું
કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
દિવાળીએ જ ભરૂચ શહેરમાં ગંદકી તેમજ કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે. જેથી શહેરીજનોને હાલાકી વેઠવાનો પણ વારો આવી શકે છે.
નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી
બાયપાસ રોડથી કંથારીયાનો માર્ગ અત્યંત બિસ્માર, માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો
હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે...