Home > narayan vidyalaya
You Searched For "Narayan Vidyalaya"
ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે CPR અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ અપાય
16 Feb 2024 11:28 AM GMTઆજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે,
ભરૂચ : ધો-9ના વિદ્યાર્થીઓએ “પ્રખરતા શોધ કસોટી”ની પરીક્ષા આપી, નારાયણ વિદ્યાલય ખાતે કરાયું આયોજન…!
9 Feb 2024 9:53 AM GMTભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી.
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નારાયણ વિદ્યાલયમાં હનુમાન ચાલીસાનું પઠન, યુનિયન સ્કૂલ દ્વારા શોભાયાત્રા યોજાય
21 Jan 2024 11:17 AM GMTઅયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અનેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે
ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે 15મુ જ્ઞાનસત્ર યોજાયું, 65 શિક્ષકોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા
8 Oct 2022 7:13 AM GMTભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ : વર્ષ 1906થી 1947 સુધીના ભારતીય રાષ્ટ્રધ્વજનું નારાયણ વિદ્યાલય દ્વારા ભવ્ય પ્રદર્શન યોજાયું
6 Aug 2022 11:38 AM GMTશક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિધાલય શાળાના અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓ દ્વારા વર્ષ 1906થી 1947 સુધીના ભારત દેશના રાષ્ટ્રધ્વજનું ભવ્ય પ્રદર્શન...
ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં ગણિતના વર્કશોપનું આયોજન
23 April 2022 10:25 AM GMTપેપર કટીંગ તથા ચાર્ટ વગેરે જેવી એકટીવીટી વિધાર્થીઓ પાસે કરાવી ગણિતની પાયા સંકલ્પનાને દૃઢ કરવામાં આવી હતી
ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ,12 નાટકો રજૂ કરાયા
20 March 2022 7:34 AM GMTનાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.
ભરૂચ : શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાય તે હેતુથી નારાયણ વિદ્યાલય ખાતે સુંદરકાંડનું પઠન કરાયું
6 March 2022 8:07 AM GMTભરૂચ શહેરમાં નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિધાલય ખાતે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નારાયણ વિધાલયના શિક્ષકોનું 14મુ જ્ઞાનસત્ર યોજાયું, વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું
30 Oct 2021 10:26 AM GMTનારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ: નારાયણ વિદ્યાલય સ્કૂલની લાઈબ્રેરીમાં ખાતે મેઘાણી કોર્નરની શરૂઆત કરવામાં આવી
29 Oct 2021 11:16 AM GMTઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના ભાગરૂપે ભરુચની નારાયણ વિદ્યાવિહાર શાળાની લાઈબ્રેરીમાં મેઘાણી કોર્નરની શરૂઆત