ભરૂચ ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે. By Connect Gujarat 25 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 25 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પુરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ કિટનું કર્યું વિતરણ... નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે. By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂરના પાણી ઓસરતા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું રાઉન્ડ ધ ક્લોક વિતરણ... નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન… સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂર અસરગ્રસ્ત અંકલેશ્વર અને શુક્લતીર્થમાં ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત, લોકોને થઈ મોટી રાહત... ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ છે. By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ.... માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી. By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..! ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn