Connect Gujarat

You Searched For "Narmada flood"

નર્મદા: પૂરઅસરગ્રસ્ત જીલ્લામાં વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ,સાંસદ મનસુખ વસાવાએ CM સાથે કરી મુલાકાત

28 Sep 2023 6:17 AM GMT
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha

ભરૂચ : શુક્લતીર્થ ગામે પુર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરાય...

26 Sep 2023 10:27 AM GMT
પ્રાથમિક કુમાર શાળા-કન્યા શાળા અને કડોદ ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા કોઈપણ અસર ન પહોંચે તે માટે 400થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન...

ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન

25 Sep 2023 9:43 AM GMT
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ

25 Sep 2023 7:51 AM GMT
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં...

અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ

24 Sep 2023 11:48 AM GMT
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.

ભરૂચ:ઝઘડિયા તાલુકાના ખેડૂતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજથી અસંતુષ્ટ,જુઓ શું કહ્યું

24 Sep 2023 10:50 AM GMT
સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી

ભરુચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પુરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ કિટનું કર્યું વિતરણ...

23 Sep 2023 11:59 AM GMT
નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે.

અંકલેશ્વર : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કૃષ્ણનગરમાં સાફ-સફાઈનો અભાવ, રોગચાળો ફાટી નીકળવાની દહેશત..!

23 Sep 2023 8:21 AM GMT
હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ ભભૂક્યો હતો

ભરૂચ : પૂરના પાણી ઓસરતા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું રાઉન્ડ ધ ક્લોક વિતરણ...

23 Sep 2023 8:17 AM GMT
નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે

અંકલેશ્વર તાલુકાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકશાન, વળતર ચૂકવાય તેવી માંગ...

22 Sep 2023 11:26 AM GMT
નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે અંકલેશ્વર તાલુકાના અનેક ગામોમાં ખેતી પાક સંપૂર્ણપણે ધોવાય જતાં ખેડૂતોને મોટું નુકશાન

ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…

21 Sep 2023 11:49 AM GMT
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

ભરૂચ : પૂર અસરગ્રસ્ત અંકલેશ્વર અને શુક્લતીર્થમાં ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત, લોકોને થઈ મોટી રાહત...

21 Sep 2023 8:46 AM GMT
ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ...