ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો,જુઓ કેવો કર્યો હતો સ્ટંટ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધની માંગ,યૂથ કોંગ્રેસ દ્વારા યોજાયુ પ્રદર્શન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અકસ્માત જોન બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં અકસમતનો ભય બ્રિજ પર મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહન ચાલકો પ્રવેશી જતાં હોવાના અનેક વાર એહવાલો સામે આવ્યા હતા. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વર માર્ગને એસટી. બસે ફરી બનાવ્યો અ’કસ્માત ઝોન, કારને ટક્કર મારતા સર્જાયો ટ્રિપલ અકસ્માત..! ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. By Connect Gujarat 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ બન્યો “સુસાઇડ પોઇન્ટ”, બ્રિજ પર ગ્રીલ લગાડવાની માંગ ઉઠી ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ 2 શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે. By Connect Gujarat 21 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રીજ પરથી પત્ની સામે જ મોતની છલાંગ લગાવનાર વ્યક્તિનો ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દેવુ વધી જતા સુરતના યુવાને નર્મદા નદીના ધસમસતા નીર વચ્ચે લગાવી મોતની છલાંગ,વાંચો કેવી રીતે થયો આબાદ બચાવ સુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમીએ પ્રેમિકા સામે જ નદીમાં લગાવી મોતની છલાંગ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn