અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે
નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવા પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે ભારે વાહનો બેરોકટોક પણે પસાર થઈ રહ્યા છે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે
વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોના આધારે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીચિંહ કુરવાહાને ઝડપી પાડ્યો
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.