Home > navratri 2017
You Searched For "Navratri 2017"
જાણો નવરાત્રીનાં બીજા દિવસે શા માટે થાય છે બ્રહ્મચારિણી માતાજીનું પૂજન
22 Sep 2017 3:58 AM GMTશારદિય નવરાત્રીમાં બીજા નોરતા શક્તિ સ્વરૂપે બ્રહ્મચારિણી દેવીનું પૂજન, અર્ચન કરવામાં આવે છે. મનુષ્ય, સાધક આ દિવસે પોતાનું મન બ્રહ્મચારિણી માતાનાં...
જાણો નવરાત્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત શું રાખશો ધ્યાન
21 Sep 2017 8:16 AM GMTશક્તિ અને ભક્તિનાં પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. નવ દિવસ માતાજીનાં અનુષ્ઠાન અને ગરબે રમવાનો ઉત્સવ છે.આસો સુદ એકમ થી શરુ થતા નવરાત્રી...
વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની ઉજવણીનું રિહર્શલ યોજાયુ
21 Sep 2017 6:52 AM GMTગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, અને નવ દિવસ દરમિયાન યોજાનાર આ ઉત્સવનું ખેલૈયાઓ દ્વારા ગ્રાન્ડ રિહર્શલ કરવામાં...
જાણો નવરાત્રીનાં પ્રથમ દિવસે "મા શૈલ પુત્રી" નાં પૂજનનું માહાત્મ્ય
21 Sep 2017 3:54 AM GMTઆસો સુદ એકમ એટલે કે શારદિય નવરાત્રીનો પ્રથમ દિવસ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા માતાજીનુ પુજન અર્ચન કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે...
જાણો શું છે નવરાત્રીનું મહત્ત્વ અને ઘટ સ્થાપનની રીત
20 Sep 2017 12:31 PM GMTઆધ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. માતાજીની ભક્તિ અને આરાધનાં પર્વમાં ભક્તો પૂજન અર્ચન અંગે મુંજવણ અનુભવતા હોય છે. અને ઉત્સવ નિમિતે માતાજીનું...
વડોદરામાં ગરબાનાં તાલે ઝૂમશે વિદેશી યુવતી
20 Sep 2017 10:23 AM GMTગુજરાતમાં ઉજવાતા પરંપરાગત નવરાત્રી મહોત્સવ વિશ્વ ફલક પર પણ કંડારાયો છે. જેમાં વડોદરામાં પણ "મા અંબાની" ભક્તિ રૂપી ગરબાની રસથાળમાં વિદેશીઓ પણ તરબોળ બને...
જાણો નવરાત્રીમાં ક્યાં થાય છે માતાજીની ભક્તિ સાથે દેહ અને નેત્રદાન
20 Sep 2017 6:12 AM GMTનવરાત્રી મા અંબા"ની આરાધના અને ગરબે રમવાનો ઉત્સવ. નવ દિવસનાં આ મહોત્સવ માત્ર ધાર્મિકતા પુરતોજ સીમિત નથી રહ્યો પરંતુ ગરબા આયોજકો દ્વારા માનવતાનું...
ધર્મ અને પર્યાવરણ જળવાય તેવા ઉદ્દેશ્ય સાથે માટી માંથી દેવી દેવતાઓની પ્રતિમાને રંગરૂપ આપતા શિલ્પકાર
18 Sep 2017 11:09 AM GMTઅંકલેશ્વરનાં શિલ્પકાર લોકો માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ બન્યા છે, અને તેઓનો આ સ્તુત્ય પ્રયાસ ઉત્સવ પ્રિય જનતા માટે માર્ગદર્શક બન્યો છે. ગણેશ મહોત્સવ...
હવામાન ખાતાનું માનીએ તો નવરાત્રીમાં આવી શકે છે વરસાદી વિઘ્ન
15 Sep 2017 11:05 AM GMTગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ ગરબા રસિકોને ખલેલ પહોંચાડી શકે છે. વર્ષ 2016માં નવરાત્રી દરમિયાન 9 માંથી આશરે 6 દિવસ વરસાદ પડયો હતો, જેના...
વરસાદી માહોલ સાથે નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ
14 Sep 2017 9:42 AM GMTનવલી નવરાત્રી મહોત્સવને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, અને ગરબા આયોજકો ઉત્સવની તૈયારીમાં જોતરાય ગયા છે.મા શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રી મહોત્સવનો...