Connect Gujarat

You Searched For "Navratri 2023"

ભરૂચ:દશેરાના પર્વ પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, સ્ટોલ પર લોકોની લાંબી કતાર જોવા મળી

24 Oct 2023 12:04 PM GMT
દશેરા પર્વે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા

ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું...

24 Oct 2023 10:00 AM GMT
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

24 Oct 2023 7:09 AM GMT
વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો...

અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

24 Oct 2023 6:58 AM GMT
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા

ગુજરાતમાં એકજ દિવસમાં 9 લોકોના હૃદયે દગો દીધો, કોઈ ગરબા રમતા રમતા તો કોઈ કામ કરતાં કરતાં ઢળી પડ્યા

21 Oct 2023 10:37 AM GMT
નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પરમ પદની પ્રાપ્તિ માટે કરો માઁ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માઁ કાત્યાયનીની પુજા...

20 Oct 2023 3:01 AM GMT
માતાજીના નવલા નોરતાનો આજે છઠ્ઠો દિવસ... આ વર્ષે નવરાત્રી નવ શુભ યોગ સર્જાયા છે. છેલ્લા 400 વર્ષથી તારાઓની આ સ્થિતિ નથી બની, આ વખતનો દરેક દિવસ શુભ છે....

વડોદરા: અહીં ફકત પુરુષો દ્વારા જ ગરબા ગવાય છે અને રમાય છે,જુઓ શું છે મહત્વ

18 Oct 2023 7:56 AM GMT
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

શું તમને નવરાત્રીના દિવસોમાં ઉપવાસ દરમિયાન વધુ ભૂખ લાગે છે? તો જાણી લો તેને કંટ્રોલ કરવાની રીત.....

16 Oct 2023 10:25 AM GMT
ઉપવાસ દરમિયાન, વ્યક્તિએ વધુ પડતી ખાંડ, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ભરૂચ : પોલીસ હેડક્વાટર ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારો ગરબે ઘૂમયા...

16 Oct 2023 8:57 AM GMT
પ્રથમ નોરતે પોલીસ પરિવારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શહેરીજનો હવેમાં માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે