નવસારી : પાલિકાની મધુર જળ યોજના બની "કડવી", યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ
નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી બની ચુકી છે....
નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી બની ચુકી છે....
કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા માટે જીવાદોરી સમાન ગણાય છે
અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા
આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.
નવસારીમાં શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા.
નવસારીમાં ભારે વરસાદ, અંબિકા નદી ભયજનક સપાટી નજીક.