દેશ છત્તીસગઢનાં બીજાપુરમાં સુરક્ષાદળોએ 12 નક્સલીઓને કર્યા ઠાર,બે જવાન પણ શહીદ છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી,14 નક્સલવાદીઓ ને કર્યા ઠાર 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકના ઉડુપીમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડ ઠાર મરાયો એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn