ગઢચિરોલીમાં સલામતી દળો સાથેની અથડામણમાં ચાર નક્સલી ઠાર
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.
છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે
36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા