ભરૂચ ભરૂચ: નર્મદાનું પાણી ગ્રહણ કરીને પરિક્રમા કરતા સંત દાદાગુરૂનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આગમન અમરકંટકથી મા નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો,મઠોમાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે By Connect Gujarat 21 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn