ભરૂચ અંકલેશ્વર: NH 48 પર પરિવાર હોટલની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત ! અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે. By Connect Gujarat Desk 25 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકારો પર બોલાવાઇ તવાઈ,મેગા ડિમોલેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, By Connect Gujarat Desk 21 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ભારે ટ્રાફિકજામ,રોડના સમારકામની કામગીરીના પગલે વાહનોની કતાર ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે. By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn