ભરૂચ અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn