Connect Gujarat

You Searched For "Newly constructed"

ગીર સોમનાથ : ભારતીય તટ રક્ષક દળના નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ...

29 March 2024 12:34 PM GMT
વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે ભારતીય તટ રક્ષક દળના રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

20 Jan 2024 12:23 PM GMT
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: નગર પાલિકા દ્વારા અટલ આર્કેડ તેમજ નવનિર્મિત સંત ખેતેશ્વર સર્કલનું લોકાર્પણ કરાયુ

29 Jun 2023 10:59 AM GMT
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો નવું નજરાણું મળે તે માટે વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ : ઝઘડિયાની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળા-તલોદરામાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનું ઉદઘાટન કરાયું...

8 Jun 2023 11:47 AM GMT
ભરૂચ જીલ્લાના ઝઘડિયા GIDCની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું થશે લોકાર્પણ, જુઓ શું છે વિશેષતા

18 Oct 2022 6:47 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.

વલસાડ : ડહેલી ખાતે રૂ. 13 કરોડના ખર્ચે નવા બનનાર 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જા મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું...

8 Oct 2022 12:04 PM GMT
આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે.

વલસાડ : રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્‍તા અને પુલોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

1 May 2022 12:14 PM GMT
વલસાડ તાલુકાના કચીગામ ખાતે રૂા. ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩ પુલો અને ૨ રસ્‍તાના કામોનું આજે ગુજરાત સ્‍થાપના દિને ખુલ્‍લા મૂકવામાં આવ્યા હતા

અમરેલી : રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરાયું

31 Dec 2021 3:09 PM GMT
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના...

નર્મદા : રાજપીપળામાં નવનિર્મિત જિલ્લા-સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે

25 Aug 2021 4:48 PM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં...